જીવનમાં શિસ્તનું મહત્ત્વ પર નિબંધ The Importance of Discipline in life Essay in Gujarati

આજ  ની આ પોસ્ટ હું જીવનમાં શિસ્તનું મહત્ત્વ પર નિબંધ The Importance of Discipline in life Essay in Gujarati પર લખવા જઈ રહ્યો છું. જીવનમાં શિસ્તનું મહત્ત્વ પર નિબંધ The Importance of Discipline in life Essay in Gujarati વિશે  જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી આ લેખ જીવનમાં શિસ્તનું મહત્ત્વ પર નિબંધ The Importance of Discipline in life Essay in Gujarati થી મળી રહે. 

જીવનમાં શિસ્ત નું ખૂબ જ મહત્વ છે.જીવનમાં સફળતા મેળવવા માટે શિસ્ત એક આવશ્યક પરિબળો માંથી એક છે. સફળતા મેળવ્યા બાદ પણ વ્યક્તિએ શિસ્ત માં રહેવું એટલું જ અવશ્યક છે કે જેટલું સફળતા મળી નહોતી ત્યારે રહેતા હતા.શિસ્ત ધરાવતો વ્યક્તિ ક્યાંય પાછો પડતો નથી અને દરેક વ્યક્તિ સાથે ખૂબ નમ્રતાથી વ્યવહાર કરે છે.

જીવનમાં શિસ્તનું મહત્ત્વ પર નિબંધ The Importance of Discipline in life Essay in Gujarati

જીવનમાં શિસ્તનું મહત્ત્વ પર નિબંધ The Importance of Discipline in life Essay in Gujarati

શિસ્તબદ્ધ વ્યક્તિ પોતાના નીતિ નિયમો પ્રમાણે જ ચાલે છે. સફળતા મેળવવા માટે શિસ્ત એક ચાવીરૂપ ભાગ છે.જો તમારા જીવનમાં શિસ્ત નહીં હોય તો તમે તમારા ધાર્યા પ્રમાણે સફળતા મેળવી શકાશે નહીં.શિષ્ટ બદ્ધ વ્યક્તિ હંમેશા પોતાના ટાઈમ ટેબલ અને પોતાના લક્ષ્ય ધ્યાનમાં રાખીને જ આગળ વધતો હોય છે. તેના એક નિયમ હોય છે કે આ વસ્તુ આ ટાઈમે આટલા દિવસમાં થવું જ જોઈએ.

સફળતા મેળવ્યા બાદ પણ શિસ્તનું જીવનમાં ખૂબ જ મહત્વ છે. જો તમે સફળતા મેળવ્યા બાદ શિસ્તને મહત્વના આપો તો તમારી સફળતા લાંબો સમય ટકતી નથી.સફળ વ્યક્તિઓમાં એક ખાસિયત હોય છે કે તેઓ સફળતા મેળવ્યા બાદ પણ પોતાના નીતિ નિયમથી શિસ્તમાં રહીને જ પોતાનું જીવન આગળ વધારતા હોય છે.આમ સફળતા મેળવવા માટે આપણા જીવનમાં શિસ્તનું એક અલગ જ સ્થાન છે.

Also Read શિક્ષણનું મહત્વ પર નિબંધ 2022 Importance of Education Essay In Gujarati

શિષ્ટાચાર વગરનું જીવન ખૂબ જ નિષ્ક્રિય થઈ જાય છે કંઈપણ યોજના પ્રમાણે થઈ શકતું નથી. આપણે કોઈપણ પ્રોજેક્ટ ઉપર કામ કરવાની યોજના બનાવીએ તે પહેલાં સૌપ્રથમ શિષ્ટાચારમાં રહેવું જરૂરી છે.

શિષ્ટાચાર તે બે પ્રકારના હોય છે પ્રથમ જાપાને બહારના સમાજ સાથે મળી આવે છે અને બીજું જે પોતાના સાથે મલાવે આવે છે. કેટલાક અનુભવી તેમજ જે પોતાના જીવન માં શિસ્ત બદ્ધ જીવે છે તેવા લોકો પાસેથી આપણે ઘણી બધું પ્રેરણા મેળવી શકે છે.

રોજિંદા જીવનમાં શિષ્ટાચાર Etiquette In Daily Life :-

બધા જ વ્યક્તિઓ માટે પોતાના જીવનમાં શિષ્ટાચાર નો અર્થ અલગ અલગ હોય છે. જેમ કે વિદ્યાર્થીઓના જીવન નષ્ટ આનો મતલબ એકાગ્રતા સાથે ભણવું અને આપેલા કાર્ય પૂર્ણ કરવા. કાર્યરત રહેવા વાળા વ્યક્તિઓ માટે સમયસર સવારે વહેલા ઉઠવું, વ્યાયામ કરવો ,સમયસર કાર્યાલય અથવા ઓફિસે જવું ત્યાં નું કાર્ય સાચી રીતે કરવું વગેરે..

દરેક વ્યક્તિ માટે સ્વ-શિષ્ટાચાર ખૂબ જરૂરી છે કારણ કે આજના આધુનિક જમાનામાં બીજા પાસેથી પ્રેરણા લેવાનો સમય રહેતો નથી.
શિષ્ટાચાર ની જરૂર બધા જ ક્ષેત્રોમાં હોય છે સંતુલિત ભોજન કરવું, નિયમિત વ્યાયામ કરવું, સમયસર ઊંઘ લેવી વગેરે જરૂરી છે. અનિયમિત ખાવા પીવાથી પણ સ્વસ્થ સ્વાસ્થ્ય જોડી સમસ્યાઓ થઈ શકે છે એટલા માટે ફરી સ્વસ્થ રાખવા માટે પણ શિષ્ટાચાર ની જરૂર પડે છે.

આપણા બાળકોમાં પણ શિષ્ટાચાર હોવો જરૂરી છે જેથી તે અન્ય વ્યક્તિઓ સાથે વ્યવહાર કરવામાં વાતચીત કરવામાં વગેરે શીખે છે. પ્રકૃતિ પ્રમાણે ગ્રહણ કરવાનો બધે જ વ્યક્તિનો અલગ અલગ સમય અને સમતા હોય છે એટલા માટે ક્યારેય હાર માનવી જોઈએ ને અને સતત પ્રયત્ન કરતો રહેવો જોઈએ.

જીવન માં શિસ્ત ના લાભ Benefits Of Discipline In Life :-

જીવનમાં શિસ્તનું પાલન કરવાથી ઘણા બધા લાભ થાય છે. શિસ્ત જીવન જીવવા વાળા વ્યક્તિ સેકસી દરેક ક્ષેત્રમાં માન-સન્માન અને સફળતા પ્રાપ્ત કરે છે. પોલીસ -આર્મી જેવા અનુસંધાન સંગઠનોના જીવન તથા તેમજ દરેક કાર્યોમાં શિસ્તનું પાલન સર્વોપરી હોય છે. કારણ કે આ ક્ષેત્રમાં એક સેકન્ડ કે એક મિનિટની ભૂલના નકારાત્મક પ્રભાવ પડે છે. આ બધા કારણોથી આવા ક્ષેત્રોમાં શિસ્તનું ખૂબ જ મહત્વ છે.

જો વિદ્યાર્થીઓ પોતાની દિનચર્યા માં શિસ્ત નું પાલન કરે તો સફળતા પ્રાપ્ત કરી શકે છે. તેથી જ વિદ્યાર્થીઓના જીવન માં શિસ્ત સફળતાનો આધાર માનવામાં આવ્યો છે. ખાલી વિદ્યાર્થીઓના જીવનમાં પણ નહીં પરંતુ ઘરેલું જીવનમાં પણ શિસ્તનું ખૂબ જ મહત્વ છે.

જે લોકો શિસ્તબદ્ધ જીવન જીવે છે તે ઘણી મુશ્કેલીઓથી બચી શકે છે. અનુશાસનમય જીવન જીવવાથી પોતાના જીવનમાં ઘણા બધા લાભ પ્રાપ્ત કરી શકે છે. શિસ્તમય જીવન વિદ્યાર્થીઓને ભવિષ્યને ઉજ્જવળ બનાવવા નું કાર્ય કરે છે તેમજ નોકરિયાત કે ધંધાદારી વ્યક્તિને સફળતાનો માર્ગ દર્શાવે છે.

આપણે કહીએ છીએ કે શિસ્તને જીવનમાં સફળતાની ચાવી છે તો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં શિસ્તનું પાલન કરે તો એ દરેક સફળતા પ્રાપ્ત કરી શકે છે. તેથી આજના યુગમાં લોકો શિસ્તને આટલું બધું મહત્ત્વ આપે છે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment